નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ એકમાર્ગી છે. શક્તિનો પ્રથમ પોષકસ્તરમાં મેળવેલ હોય તેમાંથી $10 \%$ શક્તિને બીજા પોષકસ્તરમાં ટ્રાન્સફર કરેલ હોય છે.

હરણ$\rightarrow$સિંહ($1$ કિલો) 

($10$કિલો       શ્વસનની અને બીજી જૈવિક પ્રક્રિયામાં

જૈવભાર)            ગુમાવેલ શક્તિ $90 \%$ (એટલે કે $9$ કિલો)

Similar Questions

નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?

યોગ્ય જોડકા જણાવો.

યોગ્ય જોડી ગોઠવો.

પોષકસ્તર

ઉદાહરણો

$A$. પ્રાથમિક

$a$. મનુષ્ય

$B$. દ્વિતીયક

$b$. વરૂ

$C$. તૃતીયક

$c$. ગાય

$D$. ચતુર્થક

$d$. વનસ્પતિ પ્લવકો

તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?