નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ એકમાર્ગી છે. શક્તિનો પ્રથમ પોષકસ્તરમાં મેળવેલ હોય તેમાંથી $10 \%$ શક્તિને બીજા પોષકસ્તરમાં ટ્રાન્સફર કરેલ હોય છે.
હરણ$\rightarrow$સિંહ($1$ કિલો)
($10$કિલો શ્વસનની અને બીજી જૈવિક પ્રક્રિયામાં
જૈવભાર) ગુમાવેલ શક્તિ $90 \%$ (એટલે કે $9$ કિલો)
નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?
યોગ્ય જોડકા જણાવો.
યોગ્ય જોડી ગોઠવો.
પોષકસ્તર |
ઉદાહરણો |
$A$. પ્રાથમિક |
$a$. મનુષ્ય |
$B$. દ્વિતીયક |
$b$. વરૂ |
$C$. તૃતીયક |
$c$. ગાય |
$D$. ચતુર્થક |
$d$. વનસ્પતિ પ્લવકો |
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?